જય મંગલમૂર્તિ
Friday, September 5th, 2008આજકાલ દુંદાળા દેવ ગણેશ ઘરે ઘરે પધાર્યા છે. આદિ કાળથી ગણપતિની પૂજા કોઈપણ શુભ કાર્યના આરંભે થતી આવી છે. પણ આજે જે ગણેશોત્સવ ઉજવાય છે તેનો શ્રેય લોકમાન્ય તિલકને ફાળે જાય છે. જનજાગૃતિ અને લોકોની એકતાના ભાગરૂપે પૂનાથી શરૂ થયેલ ગણેશોત્સવ આજે લગભગ ભારતભરમાં અને વિદેશોમાં પણ ફેલાઈ ચૂક્યો છે. દર્શન અને સંનિધિનું સુખ આપવા [...]