Archive for the 'મુકેશ' Category

નજરના જામ છલકાવીને

Tuesday, December 23rd, 2008

આજે એક જૂનું પરંતુ યાદગાર ગીત જેને મુકેશનો સ્વર સાંપડ્યો હતો. ફિલ્મ અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪) માટે ગવાયેલ આ ગીતનું સંગીત જાણીતા સંગીતકાર કલ્યાણજી આણંદજીએ આપ્યું હતું. નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો જરા ઊભા રહો, જરા [...]

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

Wednesday, October 29th, 2008

સૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત 2065નું નવું વર્ષ સૌને સર્વપ્રકારે શુભદાયી અને ફળદાયી નીવડે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આજે નવા વર્ષ નિમિત્તે સાંભળો મુનિ ચિત્રભાનુએ લખેલ સુંદર પ્રાર્થના બે અલગ અલગ સ્વરોમાં – પ્રથમ સ્વર – મુકેશ, બીજું આલ્બમ – પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર . મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ [...]

ચાલ્યા જ કરું છું

Sunday, September 7th, 2008

સ્વ. મૂકેશને કંઠે ગવાયેલ કેટલાક યાદગાર ગીતોમાંનું આ ગીત સાચે જ અર્થસભર છે. માનવ જન્મે ત્યારથી ચાલ્યા જ કરે છે. એને ખબર નથી હોતી કે એની મંઝિલ શું છે, એણે આ જન્મ પામીને શું મેળવવાનું છે, ક્યાં પહોંચવાનું છે. મારા ઘરમાં જ મુજને ક્યાં જવું એ ખબર નથી … મુંઝવણને સુંદર વાચા આપે છે. વળી [...]

મારું મન મોહી ગયું

Monday, September 1st, 2008

આજે જ્યારે પનઘટ, બેડલા, પાણી ભરવા જતી પનિહારીઓ અને ગ્રામ્ય પરિવેશ અદૃશ્ય થવાની તૈયારીમાં છે ત્યારે અવિનાશભાઈની આ સુંદર રચના આપણને નૈસર્ગિક તાજગીથી છલકાતા ગ્રામ્ય ભાતીગળમાં તાણી જાય છે. માણો સુમધુર સંગીતથી મઢેલ આ સુંદર ગીતને. આલ્બમ : અમર સદા અવિનાશ તને જાતાં જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું, તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન [...]

નીલ ગગનના પંખેરુ

Friday, June 27th, 2008

આમ તો આ ગીત એક પંખીને સંબોધીને લખાયેલું છે, પણ જે વ્યક્તિઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમને પણ એટલું જ લાગુ પડે છે. વરસોના મધુર સંભારણા આપીને પછી જ્યારે કોઈ વ્યક્તિ દૂ….ર જતી રહે છે ત્યારે આવી જ બેકરારી, બેચેની, અકળામણ થાય, ખરું ને ? ગીતના શબ્દો અને ભાવ એટલો હૃદયસ્પર્શી છે કે દરેકને [...]