વગડાનો શ્વાસ
Monday, March 16th, 2009આજે એક મજાનું પ્રકૃતિગીત. કહેવાય છે કે માણસ જ્યારે પ્રકૃતિના ખોળે હોય છે ત્યારે સૌથી સુખી હોય છે. જેમણે એક દિવસ પણ પ્રકૃતિના ખોળે ગુજાર્યો હશે તેને આ ગીતની રમ્ય કલ્પનાના રંગોમાં રંગાવાનું મન થઈ આવશે. પહાડોના હાડ, નાડીમાં નદીઓનાં નીર, છાતીમાં બુલબુલનો માળો એક અદભૂત સર્જનશીલતા અને પ્રકૃતિની સંવેદનશીલતાનો પરિચય આપે છે. કવિ શ્રી [...]
