યાદ આવે છે
Monday, September 15th, 2008આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. પૂર્વથી ચાલી આવતી માન્યતા મુજબ દિવંગત થયેલ સ્વજનોને યાદ કરીને કાગવાસ નાખી, દાન કરી, લોકોને જમાડી અંજલિ આપવામાં આવશે. ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે વ્યક્તિ હયાત હોય એ સમયે તેને આદર, સન્માન, પ્રેમ અને લાગણી ન આપી હોય ને મર્યા પછી રૂઢિ મુજબ ઈચ્છિત વસ્તુઓ આપવામાં આવે. [...]
