જળકમળ છાંડી જાને બાળા
Thursday, November 20th, 2008ભગવાન કૃષ્ણની બાળલીલાઓમાં કાલિયનાગ-મર્દન ખૂબ પ્રસિદ્ધ છે. યમુનાના પાણીને પોતાના એકાધિકારથી અન્ય મનુષ્યો, પશુઓ અને પક્ષીઓથી વંચિત રાખનાર કાલિયનાગના ત્રાસથી મુક્ત કરાવવા ભગવાન કૃષ્ણે આ લીલા કરી હતી. કાલિયનાગ સાથે દુશ્મનાવટ વહોરી સંઘર્ષ માટે તૈયાર થયેલ બાળકૃષ્ણને નાગણો પાછો જવા સમજાવે છે, બદલામાં પોતાનો નવલખો હાર આપવાની લાલચ આપે છે. પરંતુ ભક્તોની રક્ષા અને દુષ્ટોના વિનાશનું [...]
