કિંતુ મારી લીલા ક્યાં છે
Tuesday, July 21st, 2009લીલાના પાત્રને પોતાનાં સર્જનો દ્વારા અમર બનાવનાર આસીમ રાંદેરી સાહેબની એક નજમ આજે માણીએ. જેમ કાળઝાળ ગરમી પછી થયેલો પહેલો વરસાદ નથી ભૂલાતો એમ પ્રેમવાંચ્છું હૃદયની ધરતી પર પ્રથમ પ્રણયની પળો હંમેશને માટે જડાઈ જાય છે. પછી જીવનભર એ સ્થાન પર જઈ પ્રણયની મધુર સ્મૃતિઓને વાગોળવાનું ગમે છે. ખાસ કરીને એવે સમયે જ્યારે પોતાનું પ્રિય [...]