Archive for the 'અછાંદસ' Category

આપણી રીતે રહેવું

Tuesday, September 2nd, 2008

[દત્તાત્રેયે ચોવીસ ગુરુ કરેલા તેની વાત શાસ્ત્રોમાં વર્ણવેલી છે. જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા જુદી જુદી જગ્યાએથી, જુદાજુદા પદાર્થોનું નિરીક્ષણ કરતાં સાંપડે છે. અહીં સુરેશભાઈએ એમની આગવી રીતે જીવન જીવવાની એમની શૈલીનું સરળ ભાષામાં નિરુપણ કરી બતાવ્યું છે. માણો મસ્તી અને ખુમારી ભરેલું જીવન જીવવાનો સંદેશ ધરતું એમનું ગદ્યકાવ્ય.] આપણે આપણી રીતે રહેવું: ખડક થવું હોય તો [...]

બબાલ

Thursday, August 28th, 2008

એની રોજે રોજ હોય છે બબાલ. પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો આની ઊખડતી નથી કેમ છાલ? એની રોજે રોજ હોય છે બબાલ. એક’દી તો સુરજની સામે થઇ ગ્યો, ને પછી નોંધાવી એફ. આઇ.આર. શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે, મારી કેટલી યે મીટ્ઠી સવાર. ધારદાર કિરણોને દેખાડી દેખાડી, લૂંટે છે મોંઘેરો માલ. એની [...]

બીઝનેસ કરે છે

Thursday, August 7th, 2008

[ કૃષ્ણ દવેનો પરિચય આપવાનો ન હોય. જેમ સમય મોર્ડન છે, તેમ સાહિત્ય પણ મોર્ડન થવું જોઈએ, રચનાઓ સમયની સાથે તાલ મેળવે એવી થવી જોઈએ એમ માનનારા કૃષ્ણ દવે એમની અનેકવિધ અછાંદસ રચનાઓ માટે પ્રસિદ્ધ થયા છે. માણો અહીં એમની કૃતિ જેમાં માણસ બધી જ વાતમાં ધંધાકીય દૃષ્ટિકોણ અપનાવીને બધી જ વસ્તુઓને બીઝનેસ બનાવી દે [...]

મંદિરના ઈશ્વરને …

Wednesday, July 30th, 2008

[ અછાંદસ રચનાઓના માધ્યમથી અવનવિન ભાવજગત સર્જવા માટે જાણીતા કૃષ્ણ દવેની આ સુંદર રચના એક અનોખા વિરોધાભાસને પ્રગટ કરે છે. મંદિરમાં ઈશ્વરની મૂર્તિની સેવાપૂજા થાય, એને ભોગ ધરાવાય, રંગબેરંગી વસ્ત્રો પહેરાવાય ... પરંતુ મંદિરની બહાર વાસ્તવિક જગત કેવું છે એ તો સહુ જાણે છે. કવિએ એ વૈષમ્યને અનોખી રીતે ધાર કાઢી વાચા આપી છે. ] મંદિર [...]

પંખીડાને આ પીંજરુ

Thursday, June 26th, 2008

જ્યારે ઉંમર થઈ જાય, શરીર સાથ ન આપે, જીવવાની જીજીવિષા સાવ નામશેષ થઈ જાય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે. એને ફરી યુવાન થવાના, નવો દેહ ધારણ કરવાના અને નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગે છે. આ ગીતમાં એ બખૂબીથી વર્ણવેલું છે. મૂકેશના કંઠે ગવાયેલ આ ગીત દરેક ગુજરાતીએ ક્યારેક ને ક્યારેક ગણગણ્યું [...]