Archive for the 'યોગેશ્વરજી' Category

મારી અરજ સુણી લો

Thursday, October 16th, 2008

ગુજરાતના સુપ્રસિદ્ધ સંત સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીએ એમના સાધનાકાળમાં હિમાલયનિવાસ દરમ્યાન અસંખ્ય ભજનોનું સર્જન કર્યું. અહીં એમના સાંઈબાબા પર લખેલા ભજનોના સંગ્રહ ‘સાંઈ સંગીત’ માંથી એક ભજન રજૂ કર્યું છે.
[આલ્બમ: પૂજાના ફૂલ, સ્વર: હેમા દેસાઈ]
[Audio clip: view full post to listen]
મારી અરજ સુણી લો આજ, મારી અરજ સુણી લો આજ
પ્રેમ કરીને પ્રગટી લો પ્રભુ, કરવા મારું [...]

પંદરમી ઓગષ્ટ

Friday, August 15th, 2008

પંદરમી ઓગષ્ટ અનોખી ઓગણીસસો સુડતાલીસ,
સ્વાતંત્ર્ય મળ્યું ભારતને, છે એ ઈતિહાસ તવારીખ.
અસ્ત થઈ પરદેશી સત્તા ચમત્કાર અણમોલ થયો,
યુગો પછી દેવોના દેશે પ્રકટી મુક્તિસૂર્ય રહ્યો.
ઉલ્લાસે ભર જનતા સઘળી ઉત્સવ કરવાને લાગી,
અભિનવ અભિલાષાસ્વર છોડી સિતાર જન-મનની વાગી.
યુગોયુગ લગી અમર રહો એ પંદરમી ઓગષ્ટ મહા,
સ્વાતંત્ર્ય રહો શાશ્વત તારું ભારત, પ્રકટો પૂર્ણ પ્રભા !
રહ્યો વસવસો કોઈ જનને સ્વતંત્રતા ના પૂર્ણ મળી,
અસ્તાચળ પર [...]

સૌનેય છે જવાનું

Sunday, July 6th, 2008

[Audio clip: view full post to listen]
[ જીવન શું છે ? એક પ્રવાસ અને પ્રત્યેક જીવ એનો પ્રવાસી. એ માર્ગ સૌંદર્યથી સભર છે, પણ 'અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના, કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ' કહીને કવિએ હયાતીની મર્યાદા અને કાળની અગાધ શક્તિને વ્યક્ત કરી છે.  તો શું ક્ષણભંગુરતાના ગાણા ગાઈને, તિરસ્કાર કે ત્યાગના વિચાર કરવાના ? ના. કવિ કહે છે કે જે અલ્પ પણ સમય [...]