Archive for the 'ઉમાશંકર જોશી' Category

ચૈતર કોણે દીઠો રે લોલ

Wednesday, March 18th, 2009

ફાગણ મહિનો એટલે હોળીનો મહિનો. પહેલાં હોળીના સમયે મેળા ભરાતા અને તેવે વખતે યુવાનો એકમેકના હૈયાની પસંદગી કરતાં. એ વખતે પ્રેમના પૂરમાં તણાતાં હૈયાની અધિરાઈ કહેતું આ ગીત ઘણું કહી જાય છે. યુવાનીનો સમય ઝડપથી ચાલ્યો જાય છે. પ્રેમની મોસમ પણ આમ રાહ જોવામાં ક્યાંક જતી ન રહે. એથી કન્યા એની સખીને કહે છે કે [...]

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

Friday, January 23rd, 2009

આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. મુક્ત પંખી બનીને વિહરવું, ઘરની બહાર નીકળી પડવું અને જંગલ તથા પર્વતોને ખૂંદી વળવાની કલ્પના કેટલી મધુરી છે. આજે જ્યારે ઓફિસ કે ઘરની ચાર દિવાલો વચ્ચે જ માણસનું મોટા ભાગનું જીવન વ્યતીત થઈ રહ્યું છે ત્યારે ભોમિયા વિના ભમવાની વાત બે ઘડી કાલ્પનિક સ્વર્ગમાં [...]