નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો
Wednesday, December 16th, 2009શૂન્ય પાલનપુરીની એક અદભૂત રચના મનહર ઉધાસના સ્વરમાં. (આલ્બમ – અરમાન) ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા, તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર. * નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો અલૌકિક પ્રણયની કદર કોણ [...]
