શું માગશે ?
Thursday, October 9th, 2008મહાન વ્યક્તિઓ એટલી ઉંચાઈએ પહોંચી જાય કે પછી સામાન્ય માણસો એને સ્પર્શી શકે એવું રહેતું નથી. ઈશ્વર અને ઈશ્વરીય અનુભવ કરી આધ્યાત્મિક બુલંદીએ પહોંચેલા વ્યક્તિઓ માટે પણ એ એટલું જ સાચું છે. નિજાનંદમાં મસ્ત હોવાથી જનસાધારણ સાથેનો એમનો સંપર્ક છૂટતો જાય છે. અહીં પ્રસ્તુત થયેલ ગમતો શેર … તું અમારો છે તો ધરતીના ખુદા, તું [...]