Archive for the 'મારા તરફથી' Category

નથી દેતી

Monday, November 17th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ, જે જિંદગીના વિવિધ રંગોને વ્યક્ત કરે છે. આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે હસવાના સમયે હસી નથી શકાતું અને છલોછલ થવાની પળ આવે ત્યારે અશ્રુભીના થઈ નથી શકાતું. ઝાંઝવાના જળ જેવા સુખો પાછળ દોડવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે.. અને જોતજોતાંમાં અધૂરા શ્વાસોને રોકી સ્મશાનમાં સૂવાનો દિવસ આવી જાય છે. દોસ્તો ! [...]

પાર જઈએ

Thursday, October 30th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. થોડા દિવસો પહેલાં ભારતે ચંદ્રયાનનું સફળ પ્રક્ષેપણ કર્યું અને 2015 સુધીમાં ચંદ્ર પર માનવી ઉતારવાનું ભારતનું સ્વપ્ન છે. એ હકીકત બને ત્યારની વાત ત્યારે. પણ કલમના માધ્યમથી તો સૂરજ અને ચાંદની પારના પ્રદેશમાં અવશ્ય જઈ શકાય. એના પર ક્યાં પાબંદી છે…  માનવ તરીકે આપણે ક્યાં જવાનું છે [...]

શુભ દિપાવલી

Tuesday, October 28th, 2008

પ્રિય વાચકમિત્રો,
સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે …
આંગણે પૂરેલા સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે
દિવાળી માત્ર ફટાકડા અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં
પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી હાર્દિક શુભેચ્છા.
આ પર્વદિને એવી પ્રાર્થના કરીએ કે
કોઈકના જીવનદીવડાંમાં આપણે પ્રકાશ રેલી શકીએ,
કોઈક મૂરઝાયેલાં ચ્હેરાંઓ પર સ્મિત ઝળકાવી શકીએ …
કોઈને જીવનઆંગણે મધુર [...]

હસ્તિનાપુર

Monday, October 13th, 2008

મહાભારત સર્જાવાનું એક મુખ્ય કારણ હસ્તિનાપુરની રાજસભામાં થયેલ દ્રૌપદીનું વસ્ત્રાહરણ હતું. આજે સમય બદલાયો છે, પાશ્ચાત્ય સંસ્કૃતિનો પવન જોરશોરમાં ફૂંકાવા માંડ્યો છે. પહેલાં જેનાથી નાકનાં ટેરવા ચઢી જતાં તે આજે લગભગ સહજ બની ગયું છે. અમેરિકા અને યુરોપમાં હોટલ-મોટલ માત્ર રાતવાસાનું સ્થળ નથી પણ અનૈતિક સંબંધોને વધારવાનું ધામ થઈ ગયું છે, ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં મહાભારતના [...]

તો લાગી આવે

Sunday, September 28th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ રજુ કરું છું. સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળને જ ગ્રહણ કરનાર ચાતક તરસનો માર્યો પ્રાણ છોડી દે અને એ કોઈ પાણી ભરેલ ખાબોચિયા કે તળાવમાં જઈ પડે, તો એને જોનારને એમ જ લાગે કે આ પાણીમાં ડૂબીને મરી ગયો હશે. જોનારને ક્યાંથી ખ્યાલ આવે કે એણે તો પોતાની જીવનભરની ટેકને જાળવી [...]