તો શું શું થતે
Sunday, November 21st, 2010ચાંદની રાતે થતે પરભાત તો શું શું થતે, આંગણે અવસર હતે રળિયાત તો શું શું થતે. બંધ આંખોમાં હતો જે સ્વપ્નનો મેળાવડો, એ હકીકતમાં યદિ પલટાત તો શું શું થતે. જે ગયા મઝધારમાં પાછા કદી આવે નહીં, એ કિનારાને હતે જો જ્ઞાત તો શું શું થતે. આયખું એંઠું કરી જેઓ ગયા સમશાનમાં, એમને જો મોત [...]
