Archive for April, 2009

નંદલાલાને માતા જશોદાજી સાંભરે

Thursday, April 2nd, 2009

ગોકુળ છોડી મથુરા ગયા પછી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કદી પાછા ગોકુળમાં નહોતા પધાર્યા. જ્યાં પોતાનું બાળપણ વીતેલું, જ્યાં ગોપબાળો સાથે કેટલીય રમતો રમેલી, કેટલાય માખણના શીકા તોડી ગોરસ ખાધેલા, કેટલીય ગોપીઓ સાથે રાસલીલા કરેલી, ગાયોને ચારવા વનમાં જતા ને ધૂળે ભરાઈને સાંજે પાછા ફરતાં, માતા યશોદા અને નંદબાબા સાથે વીતાવેલાં વરસો અને એની [...]

એનું શું ?

Wednesday, April 1st, 2009

આજે મારું સ્વ-રચિત મુક્તક … સપનું બની તારી આંખમાં છે આવવું, પણ આંખો તું મીચતી નથી એનું શું ? મારી પ્રતિક્ષામાં તું જાગ્યા કરે છે, ને કેડી સ્મરણની ખૂટતી નથી એનું શું ? – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ પ્રિય મિત્રો, અત્યાર સુધી મીતિક્ષા.કોમ પર આપની સાથે મારી સ્વરચિત કૃતિઓ ઉપરાંત ગુજરાતી ગીતો, ગઝલો, કવિતા, પ્રાર્થના, ભજનો [...]